રાજપીપલા નજીક આવેલ જીતનગર ખાતેની જિલ્લા જેલમાં આદિવાસી કેદીઓ દેવ દિવાળી ઉજવી શક્યા નહોતા. તેમજ કાર્તિકીપૂનમના મેળામાં જઈ ન શકતા કેદીઓ સાથે રાજપીપલાના શ્રીજી મેડિકલ...
ગુજરાત NCC ડિરેક્ટોરેટ દ્વારા નર્મદાના કરજણ ડેમ સાઇટ ખાતે ભારતના 72 માં બંધારણ દિવસ અને NCC દિવસની ઉજવણીના ઉપલક્ષમાં આજે નૌકા અભિયાનનો પ્રારંભ કરાયો હતો....
નર્મદા જિલ્લામાં આદિવાસીઓના સૌથી મોટા ગણાતા ભાદરવાના મેળામાં આજે કાર્તિકી પૂનમે શ્રધ્ધાનો ભક્તિસાગર લહેરાયો હતો. આદિવાસી સંસ્કૃતિના સુભગ દર્શન કરાવતા કાર્તિકી પૂનમે ભાથુજીદાદાની ટેકરી પર...
રાજપીપળા સહીત નર્મદા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર પછી રાજપીપલામાં અચાનક કમોસમી ધોધમારવરસાદ તૂટી પડયો હતો. આ ભારે વરસાદથી રાજપીપળામાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ...
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત તેમજ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોના વિતરણ માટે તા.૧૮ મી નવેમ્બરથી તા.૨૦...
નર્મદા જિલ્લાના કર્મચારી, અધિકારિઓને બિરદાવવાનો નવતર અભિગમ પહેલીવાર કલેકટરે અપનાવ્યો છે. જેમાં કલેક્ટર ડી.એ શાહે વિવિધ કચેરીએ સામે ચાલીને પહોંચી સરપ્રાઇઝ સાથે વિવિધ અધિકારીઓ, કર્મચારીઓનું...
ભગવાન બીરસામુંડાના જન્મ નિમિત્તે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે જેલમાં સજા ભોગવતા બંદીવાનો બિરસામુંડા કોણ હતા. તેમને અંગ્રેજો સામે કેવી રીતે લડ્યા તે અંગે જેલમાં...