રાજપીપળાનાં વ્યાજખોરોનાં ત્રાસથી પરિણીત યુવાને ઝેર પીતા મોતની ઘટનામાં ચાર વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ.
ગુજરાતમાં અવાર નવાર વ્યાજખોરોના ત્રાસથી દેવાદાર આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરતા હોવાના બનાવો બને જ છે.થોડા સમય અગાઉ જ રાજપીપળાના એક વેપારીએ પોલીસ મથકમાં વ્યાજખોર...
