રાજપીપલા નગરપાલિકા દ્વારા શ્રી દંડી સ્વામી મોટા મઠની સામે – નજીક સ્મશાન બનાવવાની યોજના પર તાત્કાલિક ધોરણે કાયમ માટે રોક લગાવવા બાબતે રાજપીપલા ખાતે જિલ્લા...
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામમાંથી અમરાવતી નદી પસાર થતી હોવાથી માગૅ-મકાન વિભાગે ૩૭ વષૅ કરતાં પણ પહેલાના સમયમાં પુલનું નિમૉણ કરવામાં આવ્યું છે.જેમાં...
કોરોના મહામારીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ કર્યા બાદ ફરી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાવમાં આવ્યું છે અને રવિવારે 13 હજાર કરતા વધારે પ્રવાસીઓ આવ્યા છે, જોકે...
નર્મદા જિલ્લાના ગામોને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાની માંગ આમું આદિવાસીઓના આમું સંગઠન દ્વારા ગુજરાત સરકાર દ્રારા ભારતના બંધારણ અને ગુજરાત પંચાયત અધિનિયમોનો ભંગ થતા...
હાલ રાજપીપલામા વડિયા જકાત નાકા રોડથી સંતોષ ચાર રસ્તા સુધી મહાવિદ્યાલય રોડ પર વડાપ્રધાનના ડ્રિમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફોર લેન બની રહેલા રોડને પહોળો...
ભરૂચ જિલ્લામાં ચોરી મારામારી લૂંટફાટ, જુગાર અને હત્યાના બનાવ ઘણા વળી રહ્યા છે જાણે ગેરકાયદેસર કૃત્ય કરનારાને પોલીસનો ભય રહ્યો નથી તેમ ખુલ્લેઆમ રીતે જ...
નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન તિલકવાડા તાલુકામાંત્રણ (3) ઈંચ વરસાદ ખબક્યોછે. જયારે ગરુડેશ્વર અને નાંદોદ મા એક એક ઇંચ વરસાદ થયો છે. જયારે સાગબારા...
ડેડીયાપાડા તાલુકાના નિંઘટ ગામના રામેશ્વર હોટલ પાસે રોડ પર મારુતિ વાન અને મોટરસાઇકલ અકસ્માતમા પતિ પત્નીનું કરુણ મોત નીપજ્યું છે. આ અંગે અકસ્માત મોત ગુનાની...
રાજપીપલા, કેવડિયા સહિત નર્મદામા વડ સાવિત્રી પૂનમની ઉજવણી સૌભાગ્યવતી મહિલાઓએ કરી હતી અને પતિના દીર્ઘાયુ માટે વ્રત કર્યું હતું. માસ્ક પહેરીને વડને સુતરના તાંતણા બાંધી...