કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે “આયુર્વેદિક ઉકાળો” રાજપીપળાનાં દરેક વોર્ડમાં આજે તા.25 મે થી તા.29 મે સુધી પાંચ દિવસ...
હાલ કોરોના વાયરસ અને લોકડાઉનનાં કારણે નર્મદા જિલ્લા જેવા આદિવાસી પછાત જિલ્લામાં લોકોની હાલત ખરાબ હોય જેમાં મધ્યમ,ગરીબ પરિવારો મોટી મુશ્કેલીમાં મુકાયા છે તેવા સમયે...
હાલ કાળઝાળ ગરમીમાં પાણી ખૂબ મહત્વની બાબત છે ત્યારે રાજપીપળા શહેરનાં કેટલાય વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર તકલીફ હોવાની બુમ સંભળાતા અવારનવાર પાલીકા પ્રમુખ કે મુખ્ય...
હાલ કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન સહિત અન્ય પ્રતિબંધો લગાવ્યા છે, જેતે જીલ્લાના કલેક્ટર દ્વારા સમયાંતરે વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે....
રાજપીપલા નર્મદા કોરોનાની વૈશ્વિક મહામારી બચવા લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે આજરોજ વૈશાખ વદ અમાસને સની જયંતી તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે નર્મદા કિનારે આવેલા કુમ્ભેશ્વેર...
નર્મદા જિલ્લો 43 % વન વિસ્તારથી ઘેરાયો છે.આ જંગલોમાં સૌથી વધુ સાગનાં વૃક્ષો છે. ત્યારે હાલ કોરોનાને લઈને ચાલતા લોકડાઉનનો ફાયદો ઉઠાવી સાગી લાકડા કાપી...
ભારત સરકાર અને રાજ્ય સરકાર સંકલનમાં રહીને જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના માર્ગદર્શન હેઠળ આજે બિહારના ૧૪૪ પરપ્રાંતિય શ્રમીકો અને ધંધાર્થીઓને વતન બિહાર જવા રવાના કરાયા...