હરસિધ્ધિ માતાજીના મંદિરે નવરાત્રિ મહોત્સવની ઉજવણી દરમિયાન સુચારૂ વ્યવસ્થા ગોઠવવા નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસનો અનુરોધ નવરાત્રિ મહોત્સવની ઉજવણીના આગોતરા આયોજન અંગે મળેલી બેઠક
રાજપીપળા. આરીફ જી કુરેશી રાજપીપળા, આગામી તા. ૨૯ મી સપ્ટેમ્બર થી ૮ મી ઓક્ટોબર દરમિયાન રાજપીપળા હિન્દુ દેવસ્થાન કમીટી હસ્તકના હરસિધ્ધિ માતાજીના મંદિરે થનારી નવરાત્રિ...
