ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમવાર હિન્દુ ધર્મ સેના દ્વારા ભવ્ય સમરસ કાવડ યાત્રા
108 કાવડયાત્રીઓ પ્રગટેશ્વર મહાદેવથી સ્તંભેશ્વર મહાદેવ સુધી ભક્તિમય પ્રસ્થાન અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણા સાથે બે દિવસીય યાત્રાનું આયોજન આધ્યાત્મિક આનંદ, એકતા અને ભક્તિભાવનો સંદેશ...
