સુરેન્દ્રનગર : મીશન ઇન્દ્રઘનુષ અંર્તગત આસિસ્ટન્ટ ડાયરેકટરની લીંબડી મુલાકાત.
હાલ જયારે દેશભરમાં સરકાર દ્વારા સગર્ભાઓ અને નવજાત શિશુ માટે મીશન ઇન્દ્રઘનુષ યોજના અંર્તગત માતાને એક અને બાળકને આઠ પ્રકારની રસીનું રસીકરણ કરવામાં આવી રહયું છે ત્યારે મીશન ઇન્દ્રઘનુષ...
