નવસારીના ખેરગામ ખાતે વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલાના વિરોધમાં વડોદરા શહેર/જીલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું.
છેલ્લા કેટલાક સમયથી રાજકારણમાં સામ, દામ, દંડ, નેતાઓની ખરીદી વેચાણ, પાટલી બદલવા સહિતની નીતિ અપનાવવામાં જાણે રાજકીય પક્ષોમાં હોડ જામી હોય તેવું જણાઇ રહ્યું છે....
