ભરૂચમાં જૈન સાધ્વી ઓ ઉપર હુમલો કરનાર સામે બાથ ભીડનાર શાકભાજીના વેપારીનું આજે જૈન સમાજના આગેવાનો દ્વારા સન્માન કરાયું. ભરૂચમાં દેરોલ ગામના પાટીયા પાસે વિહાર...
ભરૂચના સામાજિક વનીકરણ વિભાગમાં કવિતાબેન કાંતિલાલ ગોહિલ નામના કર્મચારી કાર્યરત હતા, ટૂંક સમય પહેલાં ભરૂચના ડી.એફ.ઓ. ની જોહુકમિના કારણે કવિતાબેનને ડેપ્યુટેશન પર કેવડિયા મૂકવામાં આવતા...