ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડના પી.એસ.આઈ. આર.એચ. ચાવડા દ્વારા સ્ટાફ સાથે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાનમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે એક મોટા ગુનાહિત...
દહેજની બેઈલ કંપનીમાં સમગ્ર ડ્રગ્સનો નિકાલ કરવામાં આવ્યો ભરૂચ. ભરૂચ જિલ્લાભરમાં અલગ અલગ ૧૪ પોલીસ સ્ટેશનોમાં નાર્કોટિક્સના ૩૭ ગુનાઓમાં ઝડપાયેલાં ૬.૧૧ કરોડના ડ્રગ્સના નિકાલની કવાયત...
અંકલેશ્વરમાં શ્રીજીની આગમન યાત્રા દરમિયાન બે મોટી દુર્ઘટનાઓ સામે આવી હતી જેમાં ગડખોલ નજીક ડીજેનો ટેમ્પો રિવર્સ આવતા એક બાળકીનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ...