ભરૂચના મકતમપુર ઓમકારેશ્વર મહાદેવના જીર્ણોદ્ધાર અવસરે મહાશિવરાત્રીના ભવ્ય આયોજન અંગે બેઠક મળી
– શિવપરિવારની માટીની સુંદર પ્રતિમા સ્થાપન, વિવિધ દ્વાદશ જ્યોતિર્લિંગોની ઝાંખી, ચાર પ્રહરની શિવપુજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે – મહાશિવરાત્રીના આ ભવ્ય આયોજન અંગે બેઠક...
