કૃષિ ઉત્કર્ષ પહેલ : હવે ભરૂચના ખેડૂતો વિદેશમાં પણ ઓર્ગેનિક લેબલ સાથે પાક વેચી શકશે
ભરૂચ જિલ્લાના ૪૦૦૭ ખેડૂતો બન્યા સર્ટિફાઈડ, હવે વિદેશમાં પણ ગુંજશે પ્રાકૃતિક પાકની સુવાસ ભરૂચ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના અભિયાનના પ્રણેતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અને દિશાનિર્દેશન...
