જુનાગઢ પોલીસે કવરેજ કરી રહેલા પત્રકારો પર કરેલા લાઠીચાર્જના મામલે વિરમગામ સહિત સમગ્ર રાજ્યના પત્રકારો લાલઘૂમ.પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી કાયદેસર કાર્યવાહી કરવા પત્રકારોએ વિરમગામ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું.
ન્યુઝવિરમગામ તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા જૂનાગઢમા સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી નું કવરેજ કરી રહેલા મિડીયાકર્મીઓ પર લાઠીચાર્જ કરનારા પોલીસ અઘિકારીઓને સસ્પેન્ડ કરી કાયદેસર કાર્યવાહીની માંગ સાથે વિરમગામ,માંડલ,દેત્રોજ...
