હિન્દુ વિસ્તારમાં ફરી ફરીને નવયુવાનોને સટ્ટાના રવાડે ચઢાવનાર ઇમરાન કોણ? ભરૂચ, ભોલાવ કે ઝાડેશ્વર જ નહીં જંબુસર-આમોદ સુધી ઇમરાનનું સટ્ટાનું નેટવર્ક ફેલાયેલું હોવાની ચર્ચા ભરૂચ....
કેન્દ્ર સરકારની સુચનાને લઈને ભરૂચ પોલીસે તુરંત એક્શન લીધા ૧૪મી એપ્રિલે આવેલી સઈદાબીબી ૨૬મી જૂન સુધી રોકવાની હતી ભરૂચ કાશ્મીરના પહેલગામ ખાતે બનેલી આતંકી હૂમલાની...
ભરૂચ મુંબઇથી અમદાવાદ તરફ જઇ રહેલી ટ્રકમાં મોટી માત્રામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાની હેરાફેરી કરાતી હોવાની ચોક્કસ બાતમી સુરત ગ્રામ્ય એસઓજી, પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમને...
વાંકલ : અદાણી ફાઉન્ડેશન દ્વારા ૮ એપ્રિલથી ૨૨ એપ્રિલ, ૨૦૨૫ દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ...
સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. અહીં મોટા પ્રમાણમાં ખનીજની ચોરી થતી હોય છે. આ ખનન માફિયાઓ તંત્રની આંખમાં ધુળ નાખીને બેફામ ચોરી...
વાંકલ :: ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ. નાની નરોલી શાળા ખાતે ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ફાયર સેફ્ટી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં...
મહાત્મા ગાંધી અને સરદાર પટેલના ગુજરાતમાં અમદાવાદ ખાતે 64 વર્ષ બાદ રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન યોજાશે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબ ના ગુજરાતમાં આગામી પખવાડિયામાં અખિલ...