ભરૂચ તાલુકાના વેસદરા ગામ પાસે બનેલી ઘટના । ભરૂચ । ભરૂચ તાલુકામાં આવેલાં ભાડભૂત ગામે રહેતો કરણ પ્રકાશ માછી એસવીએમઆઈટી કોલેજમાં ડીગ્રી એન્જીનિયરનો ડીએલએમ તરીકે...
અરજદારો દ્વારા રજુ થયેલ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો ભરૂચ. લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈપણ અરજદાર...
ભરૂચ. પોલીસ વિભાગમાં અધિકારીઓની બદલી એ સામાન્ય બાબત છે. એકાદ-બે વર્ષ સુધી એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવ્યા બાદ અધિકારીઓની બદલીઓ થતી રહેતી હોય છે. પરંતુ...
સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. અહીં મોટા પ્રમાણમાં ખનીજની ચોરી થતી હોય છે. આ ખનન માફિયાઓ તંત્રની આંખમાં ધુળ નાખીને બેફામ ચોરી...
વાંકલ ::માંગરોળ તાલુકાના નાની નારોલી ખાતે આવેલ ભારતીય વિધા ભવન્સમાં બાળકોમાં જાગૃતિ આવે એ હેતુ થી કાર્યકમ નું આયોજન આચાર્ય અગ્રવાલે કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર...
વિદેશીદારૂની બોટલ તેમજ પાઉચ મળી ૬ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત ભરૂચ ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનમાં કોનસ્ટેબલ તરીકે ફરજ બજાવતાં વિજયકુમારની અંકલેશ્વર રેલવે આઉટ પોસ્ટમાં નોકરી...
પ્રોજેકટના કારણે આજુબાજુના ગામોમાં જળસ્તર નીચે જવા સહિત પર્યાવરણને થનાર નુકસાનને લઈને રોષ ભરૂચ ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમીટેડ દ્વારા દમલાઈ તેમજ સોડગામ ખાતે લિગ્નાઈટ...
ઋષભ રિખીરામ શર્મા હાલમાં ભારતમાં ‘સિતાર ફોર મેંટલ હેલ્થ’ ટૂર પર છે, જ્યાં તેઓ ભારતીય પરંપરાગત સંગીત, પ્રાચીન રાગો અને આધુનિકતાને સંગીત સાથે જોડીને દર્શકોનું...