ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તલોદરા ગામે ત્રણ ઇસમોએ એક યુવકને ગાળો બોલીને માર માર્યો હોવાની ઘટના બનવા પામી છે. ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે સરસ્વતી વિદ્યામંદિર શાળામાં માતૃપિતૃ પુજન દિવસ મનાવવામાં આવ્યો હતો. શ્રી રંગ એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ અને ગુજરાત હસ્તકલા નિગમના માજી...
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકામાં અવારનવાર દિપડો દેખાતો હોવાની ઘટનાઓ બનતી હોય છે. તાલુકાના વણાકપોરથી જરસાડ ગામ વચ્ચેના માર્ગ પર રાત્રીના સમયે દિપડો જાહેરમાં ફરતો હોવાની...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા બંધ પડેલા જાહેર પે એન્ડ યુઝ શૌચાલય અને સ્નાન ગૃહ ફરી કાર્યરત કરવામાં આવ્યા છે. સીએસઆર એકટીવીટી...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાયસીંગપુરા ખાતે આજરોજ અંત્યોદયના પ્રણેતા એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય જનતા પાર્ટીને...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા સ્થિત સેવારુરલ સંસ્થાના સ્થાપક ડો.લતાબેન દેસાઇને તાજેતરમાં સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવતા આ વાતે સમગ્ર ભરુચ જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે....
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સરસાડ ગામે આજરોજ ખાડી પર નવા બનાવવામાં આવનાર ચેકડેમનું ખાતમુહુર્ત ઝઘડીયા એપીએમસી ના ચેરમેન દિપકભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ...