Proud of Gujarat
FeaturedGujaratINDIA

અક્કલકુવા વિસ્તારમાં રાજકીય ભુકંપ. ૧૦૦ જેટલા કાર્યકરો શીવસેના માં જોડાયા…

Share

ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારા એવા અક્કલ્કુવામાં ૧૦૦ કરતા વધુ કાર્યકરો શીવેસેના પક્ષમાં જોડાતા રાજકીય ભુકંપ સર્જાયો છે. આ રાજકીય ઘટનાના પગલે નંદુરબાર, ધુલિયા, સુરત તેમજ ખાંદેસ ના વિસ્તારો પર અસર પડી છે કોંગ્રેસ ભાજપ એને અન્ય રાજકીય પક્ષોને આ ઘટના થી ખુબ મોટુ નુકશાન થઈ સકે છે આગામી આવનાર જીલ્લા પરિષદ પંચાયત સમિતિઓની ચુટણી ટાણે બધા પક્ષોએ રાજકીય કવાયત સરૂ કરી છે ત્યારે અક્ક્લકુવા શીવસેનાના પ્રમુખ અમશયભાઈ પાડવી ના નેતૃત્વ માં ૧૦૦ કરતા વધુ કાર્યકરોએ શીવસેનામાં જોડાળ કર્યું છે. આ પ્રસંગે શીવસેના પદાધીકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થીત રહ્યા હતાં.

Advertisement

Share

Related posts

ભરૂચ કોંગ્રેસ ના અગ્રણી નેતા સંદીપ માંગરોલા અને રાજપૂત આગેવાન ની ગેરકાયદેસર અટકાયત મામલે લૂંટ બાબત ની અરજી અપાઈ

ProudOfGujarat

ભરૂચ : કોરોના મહામારીમાં કાળા બજારી યથાવત,”રેમડેસીવીર” ઇન્જેકશનોનું કાળા બજારી કરતા એક ઇસમને 4 નંગ ઇન્જેકશનો સાથે ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

વાવે ગુજરાત અંતર્ગત ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કરા ગામે ૫૦૦૦ જેટલા વૃક્ષ નું રોપણ કરવામાં આવ્યું હતું…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!