Proud of Gujarat
FeaturedGujaratINDIA

અક્કલકુવા વિસ્તારમાં રાજકીય ભુકંપ. ૧૦૦ જેટલા કાર્યકરો શીવસેના માં જોડાયા…

Share

ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારા એવા અક્કલ્કુવામાં ૧૦૦ કરતા વધુ કાર્યકરો શીવેસેના પક્ષમાં જોડાતા રાજકીય ભુકંપ સર્જાયો છે. આ રાજકીય ઘટનાના પગલે નંદુરબાર, ધુલિયા, સુરત તેમજ ખાંદેસ ના વિસ્તારો પર અસર પડી છે કોંગ્રેસ ભાજપ એને અન્ય રાજકીય પક્ષોને આ ઘટના થી ખુબ મોટુ નુકશાન થઈ સકે છે આગામી આવનાર જીલ્લા પરિષદ પંચાયત સમિતિઓની ચુટણી ટાણે બધા પક્ષોએ રાજકીય કવાયત સરૂ કરી છે ત્યારે અક્ક્લકુવા શીવસેનાના પ્રમુખ અમશયભાઈ પાડવી ના નેતૃત્વ માં ૧૦૦ કરતા વધુ કાર્યકરોએ શીવસેનામાં જોડાળ કર્યું છે. આ પ્રસંગે શીવસેના પદાધીકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થીત રહ્યા હતાં.

Advertisement

Share

Related posts

વડોદરા : પાદરા તાલુકાના ડબકામાં આતંક મચાવનાર પાડાનું રેસ્ક્યુ કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વરનાં ગડખોલ વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની…

ProudOfGujarat

સીઆર પાટીલ બરોડા ડેરીના વિવાદ મામલે એક્શનમાં આવ્યા : આવતીકાલ સુધી ત્વરીત નિર્ણય લેવાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!