Proud of Gujarat
FeaturedGujaratINDIA

અક્કલકુવા વિસ્તારમાં રાજકીય ભુકંપ. ૧૦૦ જેટલા કાર્યકરો શીવસેના માં જોડાયા…

Share

ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારા એવા અક્કલ્કુવામાં ૧૦૦ કરતા વધુ કાર્યકરો શીવેસેના પક્ષમાં જોડાતા રાજકીય ભુકંપ સર્જાયો છે. આ રાજકીય ઘટનાના પગલે નંદુરબાર, ધુલિયા, સુરત તેમજ ખાંદેસ ના વિસ્તારો પર અસર પડી છે કોંગ્રેસ ભાજપ એને અન્ય રાજકીય પક્ષોને આ ઘટના થી ખુબ મોટુ નુકશાન થઈ સકે છે આગામી આવનાર જીલ્લા પરિષદ પંચાયત સમિતિઓની ચુટણી ટાણે બધા પક્ષોએ રાજકીય કવાયત સરૂ કરી છે ત્યારે અક્ક્લકુવા શીવસેનાના પ્રમુખ અમશયભાઈ પાડવી ના નેતૃત્વ માં ૧૦૦ કરતા વધુ કાર્યકરોએ શીવસેનામાં જોડાળ કર્યું છે. આ પ્રસંગે શીવસેના પદાધીકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થીત રહ્યા હતાં.

Advertisement

Share

Related posts

ભરૂચની સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા કલેકટર.

ProudOfGujarat

ગોધરાના કેવડીયા ગામ પાસે ટેન્કરનાં ચોરખાનામાંથી વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

લીંબડી સર જે હાઈસ્કૂલ ખાતે તાલુકાકક્ષાનો 2022 કલા મહાકુંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!