Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાનાં ઉમરપાડા ગામનાં સરપંચ શ્રી રમીલા બેન વસાવાનાં હસ્તે વિધવા બહેનો અને જરૂરિયાત મંદ લોકોને 50 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Share

ઉમરપાડા તાલુકાનાં ઉમરપાડા ગામ પંચાયત સરપંચ રમીલાબેન વસાવા દ્વારા 50 અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ઉમરપાડા તાલુકાનાં પરવાળા ગામ પંચાયત વૈજાલી ફળિયુ, નવી વસાહત, ટેદગા ફળિયુ અને જુના ઉમરપાડામાં ગામ પંચાયત દ્વારા 50 કિલોનું જેમાં 5 કિલો ચોખા,3 કિલો ઘઉં, 1 કિલો તેલ,2 કિલો બટાકા અને હળદર, મરચું વગેરે કીટમાં આપવામાં આવ્યું હતું. જેમાં વિધવા બહેનો અને અતિ ગરીબ જરૂરિયાત મંદ એવા પરિવારોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ગામના આગેવાનો જશુભાઈ ચૌધરી, ભરતભાઈ વસાવા, ઇશ્વરભાઇ વસાવા, નિતેશભાઇ વસાવા હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના પાનોલી ઓવરબ્રીજ નજીક એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી.

ProudOfGujarat

રાજપીપળા શહેરને કચરાપેટી મુક્ત બનાવનાર પાલિકાનાં મુખ્ય અધિકારીને ભેટ : શહેરમાં અનેક જગ્યાઓ પર કચરાનાં ઢગ..!!

ProudOfGujarat

ભરૂચમાં શહેરી વિકાસ યોજના અંતર્ગત “જન સેવા કેન્દ્ર” નું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રી દ્વારા કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!