Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મંત્રી મનીષાબેન વકીલ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ.

Share

ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને ઘરે ઘરે રાષ્ટ્ર ધ્વજ દેશવાસીઓ લગાવે તે માટે જન જાગૃતિ ફેલાવવામાં આવી રહ્યી છે. ત્યારે ગુજરાતનું સમગ્ર મંત્રી મંડળ પોતપોતાના મત વિસ્તારમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રેલી યોજી રહ્યા છે.

વડોદરામાં મંત્રી મનીષાબેન વકીલ દ્વારા આજે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોતાના મત વિસ્તારમાં કાર્યકરો સાથે રેલી યોજી હતી જેમાં હજારોની સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચના વાલીયામાં એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલમાં સીકલસેલ એનિમીયા સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

વલસાડ : મોરાઈ ખાતે ભંગારના ગોડાઉનમાં રાષ્ટ્રીય ધ્વજમાં ભંગાર બાંધતા લોકોની લાગણી દુભાઈ.

ProudOfGujarat

વડોદરાની દુમાડ ચોકડીની ટ્રાફિક સમસ્યાનો કાયમી નિવારણ લાવવા માટે માર્ગ મકાન વિભાગના મંત્રીએ કર્યું નિરીક્ષણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!