Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : વસંત પંચમી નિમિત્તે સંતરામ મંદિર ખાતે સાકર વર્ષાનું આયોજન કરાયું.

Share

સનાતન હિંદુ ધર્મમાં વસંત પંચમીનું અનેરૂ મહત્વ છે ત્યારે સંતરામ મંદિર નડિયાદની વડોદરા શાખાના મંદિરનો વાર્ષિક ઉત્સવ આજે વસંત પંચમીના દિવસે પરંપરાગત રીતે સાકર વર્ષાની સાથે ધર્માચારીઓની ઉપસ્થિતિમાં સંતરામ મંદિર વડોદરા જે સયાજી હોસ્પિટલની સામે આવેલું છે ત્યાં યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અનોખી પહેલ : અંકલેશ્વરની શ્રવણ સ્કૂલ ખાતે ઓનલાઈન 100 ટકા હાજરી આપનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું.

ProudOfGujarat

વલસાડમાં આવાબાઈમાં આવેલા ગોકુલ ગૂર્પમાં નવરાત્રીની ભારે રમઝટ , વલસાડ જિલ્લા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ProudOfGujarat

ભરૂચ : શુકલતીર્થ નર્મદા નદી કિનારે રેતી માફિયાઓએ કરેલ ખાડામાં ડૂબી જવાથી વધુ 1 શ્રમજીવીનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!