Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : વસંત પંચમી નિમિત્તે સંતરામ મંદિર ખાતે સાકર વર્ષાનું આયોજન કરાયું.

Share

સનાતન હિંદુ ધર્મમાં વસંત પંચમીનું અનેરૂ મહત્વ છે ત્યારે સંતરામ મંદિર નડિયાદની વડોદરા શાખાના મંદિરનો વાર્ષિક ઉત્સવ આજે વસંત પંચમીના દિવસે પરંપરાગત રીતે સાકર વર્ષાની સાથે ધર્માચારીઓની ઉપસ્થિતિમાં સંતરામ મંદિર વડોદરા જે સયાજી હોસ્પિટલની સામે આવેલું છે ત્યાં યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલની અધ્યક્ષતામાં પાટણ ખાતે પંચવિધ કાર્યક્રમોના લોકાર્પણ, ભૂમિપૂજનના કાર્યક્રમો યોજાયા હતા.

ProudOfGujarat

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હરેશભાઈ વસાવા ભાજપમાં જોડાયા

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ માં લૂંટારૂઓ દ્વારા સિક્યુરિટી સુપર વાઈઝર ગાર્ડની કરપીણ હત્યા કરવામાં આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો……..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!