Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : વસંત પંચમી નિમિત્તે સંતરામ મંદિર ખાતે સાકર વર્ષાનું આયોજન કરાયું.

Share

સનાતન હિંદુ ધર્મમાં વસંત પંચમીનું અનેરૂ મહત્વ છે ત્યારે સંતરામ મંદિર નડિયાદની વડોદરા શાખાના મંદિરનો વાર્ષિક ઉત્સવ આજે વસંત પંચમીના દિવસે પરંપરાગત રીતે સાકર વર્ષાની સાથે ધર્માચારીઓની ઉપસ્થિતિમાં સંતરામ મંદિર વડોદરા જે સયાજી હોસ્પિટલની સામે આવેલું છે ત્યાં યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

फिल्म निर्माता रोनी स्क्रूवाला और मेघना गुलजार ने ‘मानेकश’ के लिए मिलाया हाथ!

ProudOfGujarat

એલર્ટ બ્રામ્હી સુંદરી સહેલી સર્કલ ગ્રુપ ભરૂચ દ્વારા પ્રભુ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ

ProudOfGujarat

એક બાળ એક ઝાડ કાર્યક્રમ હેઠળ મોરવા હડફ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!