Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ ખાતે આવેલ શનિદેવ મંદિરે શિવરાત્રી નિમિત્તે મહાઆરતી અને ભંડારો યોજાયો હતો.

Share

વડોદરા જિલ્લાના કરજણ નગર ખાતે આવેલ જલારામ નગર ખાતે શનિદેવ મંદિરે આજે મહાશિવરાત્રીનાં શુભ દીને મહાઆરતી અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટ્યા હતા. મહાઆરતી તથા ભંડારાની પ્રસાદીનો લાભ લીધો હતો. રાજુગીરી બાપુના હસ્તે મહા આરતી કરવામાં આવી હતી. કોરોના સંક્રમણનાં કારણે ઓછી ભીડ જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ભાવિ ભક્તોમાં ભારે આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

ભરૂચ : મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ધરણાં પ્રદર્શન

ProudOfGujarat

12 મે ના ગાંધીનગર મુકામે યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અધિવેશનમાં 1 લાખથી વધુ શિક્ષકો જોડાશે : કિરીટ પટેલ

ProudOfGujarat

ઝધડિયા તાલુકાનાં સારસા ગામે સેનેટરી અવેરનેશ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
error: Content is protected !!