Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉનાળુ પાકમાં ખેડૂતોને નુકસાન ન જાય તે માટે પૂરતું પાણી આપવા વડોદરા અને છોટાઉદેપુરના ધારાસભ્યની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત.

Share

ખેડૂતો દ્વારા હાલ ઉનાળુ પાક લેવામાં આવે છે જે પાકમાં નુકસાન ન જાય સમયસર મળી રહે તે માટે વડોદરા અને છોટાઉદેપુરના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, ધારાસભ્ય કેતન નામદાર દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ લેખિત પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

આ લેખિત પત્રમાં જણાવ્યું છે કે વડોદરા તેમજ છોટાઉદેપુરના વિસ્તારો વાઘોડિયા, ડભોઇ, કરજણ, સાવલી, ડેસર, સંખેડા જ્યાં ખેડૂતોને અગાઉ કુદરતી હોનારતના લીધે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હોય આ વર્ષે ખેડૂતોએ ઉનાળુ પાક લીધા હોય તો એ પાક નિષ્ફળ ન નીવડે તે માટે સરકાર દ્વારા 15/3/2022 સુધી નર્મદાની કેનાલનું પાણી આ વિસ્તારના ખેડૂતોને પૂરું પાડવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગણી છે.

Advertisement

Share

Related posts

મહુવા પોલીસે બે આરોપી નુ જાહેરમાં સરઘસ કાઢ્યું..

ProudOfGujarat

ચાવજ ગામે રાજસ્થાનના મિત્ર પાસેથી મેફેડ્રોન-અફિણ લાવી વેચાણ કરતાં ત્રણ ઝડપાયાં

ProudOfGujarat

દેશના ઐતિહાસિક સ્થળ ટુવા ખાતે ગોધરાના ધારાસભ્યનાં હસ્તે વિકાસના કામોનું કરાયું ખાત મૂહુર્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!