Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલીયા ની શ્રી નવચેતન વિધ્યા મંદીર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Share

વાલીયા ની શ્રી નવચેતન વિધ્યા મંદીર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના પ્રાથમિક વિભાગના બાળકો દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનનાં ભજન અને રાસ ગરબા જેવી કૃતિઓ અને મટકી ફોડ કાર્યક્રમ ની ઉજવણી કરી હતી. જેમાં શ્રી રંગ નવચેતન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મોતીસિંહ માટેએડા તથા ટ્રસ્ટના સભ્યો, શાળાના શિક્ષકો, વિધ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ખેડા ચોકડી પાસે પાર્ક કરેલ કન્ટેનરમાંથી અમૂલ ઘી ના બોક્સની ચોરી

ProudOfGujarat

ઝઘડિયાના પાણેથા નર્મદા કાંઠે ગરમીમાં રાહત મેળવવા સ્નાન કરવા માનવ મહેરામણ ઉમટ્યું.

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ. એકેડમી, નાની નરોલી ખાતે હિન્દી દિવસની ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!