Proud of Gujarat
GujaratFeaturedINDIA

દક્ષિણ ગુજરાતના જાણીતા કથાકાર પૂજ્ય પ્રફુલ શુક્લના માતાનું નિધન

Share

(કાર્તિક બાવીશી ) દક્ષિણ ગુજરાતના જાણીતા અને લોક ચાહના ધરાવનાર પરમ પૂજ્ય પ્રફુલ શુકલના માતા ગોદાવરીબેન પ્રભાશંકરભાઈ શુકલનું નિધન થતા ખેરગામના દેસાઈવાડમાં આવેલ તેમના નિવાસસ્થાને પાર્થનાસભા યોજવામાં આવી હતી જેમાં સંત કથાકાર શ્રી દેવુંભાઈ જોષી ,શ્રી મિતેશભાઈ જોષી ,જયેશ જાની સહીત આસપાસના વિસ્તારના રાજકીય આગેવાન ,અધિકારીઓએ હાજર રહી ગોદાવરીબાને શ્રધ્ધાજલી આપી હતી

Advertisement

Share

Related posts

ભરૂચ : રેલ્વે તંત્ર દ્વારા જરૂરી સમારકામ કરવાનું હોવાથી તા.3/9/2020 નાં રોજ કસક ગરનાળુ વાહન વ્યવહાર માટે બંધ રહેશે.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં કોરોના સંક્રમણના વધતા કેસોથી જનતામાં ફફડાટ.

ProudOfGujarat

મોટી મોટી જાહેરાતો કરાવી આપ નેતાઓએ બુચ માર્યો..?ભરૂચમાં એક જ ચાલે ગુજ્યું પરંતુ જાહેરાત ના હજારો રૂપિયા ન ચૂકવ્યા,ચૈતર વસાવા અને પિયુષ પટેલ પર ગંભીર આક્ષેપ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!