Proud of Gujarat
GujaratFeaturedINDIA

દક્ષિણ ગુજરાતના જાણીતા કથાકાર પૂજ્ય પ્રફુલ શુક્લના માતાનું નિધન

Share

(કાર્તિક બાવીશી ) દક્ષિણ ગુજરાતના જાણીતા અને લોક ચાહના ધરાવનાર પરમ પૂજ્ય પ્રફુલ શુકલના માતા ગોદાવરીબેન પ્રભાશંકરભાઈ શુકલનું નિધન થતા ખેરગામના દેસાઈવાડમાં આવેલ તેમના નિવાસસ્થાને પાર્થનાસભા યોજવામાં આવી હતી જેમાં સંત કથાકાર શ્રી દેવુંભાઈ જોષી ,શ્રી મિતેશભાઈ જોષી ,જયેશ જાની સહીત આસપાસના વિસ્તારના રાજકીય આગેવાન ,અધિકારીઓએ હાજર રહી ગોદાવરીબાને શ્રધ્ધાજલી આપી હતી

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાનાં વાંકલ સહિત 13 જેટલા માર્ગોનું સમારકામ કરાયું.

ProudOfGujarat

સુરતમાં બીજો અગ્નિકાંડ.

ProudOfGujarat

સુરતમાં યુવક પર અજાણ્યા ચારેક શખ્સોએ 4 રાઉન્ડ ફાયરિંગ કરતાં તેનું મોત થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!