Proud of Gujarat
GujaratFeaturedINDIA

દક્ષિણ ગુજરાતના જાણીતા કથાકાર પૂજ્ય પ્રફુલ શુક્લના માતાનું નિધન

Share

(કાર્તિક બાવીશી ) દક્ષિણ ગુજરાતના જાણીતા અને લોક ચાહના ધરાવનાર પરમ પૂજ્ય પ્રફુલ શુકલના માતા ગોદાવરીબેન પ્રભાશંકરભાઈ શુકલનું નિધન થતા ખેરગામના દેસાઈવાડમાં આવેલ તેમના નિવાસસ્થાને પાર્થનાસભા યોજવામાં આવી હતી જેમાં સંત કથાકાર શ્રી દેવુંભાઈ જોષી ,શ્રી મિતેશભાઈ જોષી ,જયેશ જાની સહીત આસપાસના વિસ્તારના રાજકીય આગેવાન ,અધિકારીઓએ હાજર રહી ગોદાવરીબાને શ્રધ્ધાજલી આપી હતી

Advertisement

Share

Related posts

દસ દિવસમાં વરસાદ નહીં, તો પીવાનું પાણી નહીં- અંકલેશ્વર નગરપાલિકા.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકામાં ૧૨૧ સેન્ટરો પર મેગા કોવિડ વેક્સિનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર : નશાની લાલચ આપી મિત્ર એ મિત્રની હત્યા કરનાર ઇસમની કરાઇ ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!