Proud of Gujarat
FeaturedGujarat

મોરબી સથવારા સમાજ સંધ દ્વારા વિરમગામના સિદ્ધનાથ મહાદેવમાં ધજા ચડાવાઇ -વિરમગામ શહેરના રાજમાર્ગો પર સથવારા સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી…

Share

પત્રકારઃ- વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

વિરમગામ શહેરમાં આવેલ પ્રાચીન સિદ્ધનાથ મહાદેવ મંદિર સમગ્ર ભારતના સથવારા સમાજના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. મોરબી સથવારા સમાજ સંઘ દ્વારા વિરમગામના સિધ્ધનાથ મહાદેવ મંદિરમાં ધજા ચડાવવામાં આવી હતી. સિધ્ધનાથ મહાદેવ મંદિરથી સથવારા સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે વિરમગામના રાજમાર્ગો પર ફરી હતી. સથવારા સમાજ દ્વારા સિદ્ધનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સથવારા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સિધ્ધનાથ મહાદેવના આશિર્વાદ મેળવ્યા હતા.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર : ગતરોજ ચાંદની એન્જિનીયરિંગ કંપનીમાં બે જૂથો વચ્ચે મારામારીમાં મોત પ્રકરણમાં આરોપીની જીઆઈડીસી પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

સુરતનાં ચૌટા બજારની દબાણ હટાવો ટીમ પર ઉશ્કેરાયેલા યુવાન સહિત લોકોએ હુમલો કરતાં પાલિકાની દબાણ શાખાનાં લોકોને ભાગવાનો વારો આવ્યો હતો મારનારાઓ CCTV કેમેરામાં કેદ થયા હતા.

ProudOfGujarat

ઓનલાઈન ટ્રેડિંગમાં સારું કમિશનની લાલચમાં અંક્લેશ્વરના યુવાને ૪૯.૭૪ લાખ ગુમાવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!