Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ફિલ્મ પદ્માવત ના વિરોઘ મા વિરમગામ કરણી સેના,ક્ષત્રિય સમાજ અને હિન્દુ સેના દ્રારા વિરમગામ-માંડલ રોડ પર ભોજવા ત્રણ રસ્તા પાસે ટાયરો સળગાવી ચક્કાજામ.

Share

બહુચર્ચાસ્પદ બનેલી ફિલ્મ પદ્માવત ને સિનેમાઘરો રજુ કરવા મા એક તરફ રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંઘ મુકવામાં આવ્યો છે ત્યારે ગઇકાલે સુપ્રિમ કોર્ટે આ પ્રતિબંધ હટાવી પદ્માવત ને દર્શકો માટે ખુલ્લી મુકવાની મંજરી આપી છે. તેવામાં સમગ્ર ગુજરાત મા જુદી જુદી જગ્યાઓએ કરણી સેના ક્ષત્રિય સમાજ દ્વારા પદ્માવતી ફિલ્મ નો વિરોઘ કરી રહ્યા છે ત્યારે આજરોજ વિરમગામ કરણી સેના અને ક્ષત્રિય સમાજ અને 
હિન્દુ સેનાના કાર્યકર્તા ઓ પદ્માવતી ફિલ્મનો કર્યો હતો વિરમગામ-માંડલ રોડ પર ભોજવા ત્રણ રસ્તા પાસે અને અમદાવાદ બાયપાસ  
હાઇવે પર ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો હતો.
 
:-પીયૂષ ગજ્જર વિરમગામ.

Share

Related posts

“ભૃગુ ધરા કો કર દો હરા” ના સંકલ્પને સાકાર કરવા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

રાજકીય પાર્ટીઓને છોટુ વસાવાનો લલકાર, આદિવાસીઓ સત્તામાં નહીં આવે એવો ફાંકો રાખતા હોય તો કાઢી નાખજો…ગુજરાતમાં તમામ સીટો પર અમે ચૂંટણી લડીશું અને જીતીશું.

ProudOfGujarat

સુરત : માંગરોળ તાલુકાનાં વાંકલ ગામનું બજાર આવતીકાલથી કોરોના ગાઇડલાઇન અંતર્ગત રાબેતા મુજબ ખુલ્લું મુકાશે

ProudOfGujarat
error: Content is protected !!