Proud of Gujarat
FeaturedGujaratINDIA

બાવળામાં સ્વામિનારાયણ મંદિરમાં નૂતન વર્ષના દિવસે ભવ્ય અન્નકૂટ ઉત્સવ યોજાયો

Share

ન્યુઝ વિરમગામ
તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા

Advertisement

બાવળા માં ધોળકા રોડ ઉપર આવેલ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી  સ્વામિનારાયણ મંદિર માં સંસ્થા ના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય દાસજી સ્વામીજીમહારાજ ની પ્રેરણા થી નૂતન વર્ષ ના દિવસે ભવ્ય અન્નકૂટ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતો ભક્તો એ સાથે મળીને 100 થી પણ વધારે વાનગીઓ બનાવી ભગવાન ને ધરાવી હતી.


Share

Related posts

ગોધરા તાલુકાના ચચેલાવ ગામે પશુ અત્યાચારના ગુનામાં સંડોવાયેલા વૉન્ટેડ આરોપીની ધરપકડ કરતી એલસીબી પોલીસ

ProudOfGujarat

જામનગર : કાલાવડ તાલુકામાં સાંબેલાધાર વરસાદ : ડેમ ઓવરફ્લો થતા ગામમાં પાણી ઘુસતાં ઘરો ડૂબ્યા.

ProudOfGujarat

ઝઘડિયાના લીમોદરા ગામે એક યુવક પર મગરે હુમલો કરી ઘાયલ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!