Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે સ્વાતંત્ર્ય સેનાનીના સ્મારકને ફુલહારથી શ્રધ્ધાંજલી આપી.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે સ્વાતંત્ર્ય સેનાનીના સ્મારકને ફૂલહાર પહેરાવીને શ્રધાંજલિ આપવામાં આવી. ભાજપા અગ્રણી અને ગુજરાત હસ્તકલા નિગમના માજી ડિરેક્ટર રશ્મિકાંત પંડ્યા સહિત ગ્રામજનો, ટીમ મોદીના પદાધિકારીઓ તથા વેપારી આગેવાનો આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અત્રે સ્વાતંત્ર્ય સેનાનીના સ્મારકને ફુલહાર પહેરાવીને શ્રધ્ધાંજલી અર્પિત કરવામાં આવી હતી. સહુએ દેશને આઝાદી અપાવવામાં સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલ ભવ્ય બલિદાનોને યાદ કર્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ સરકારી વિજ્ઞાન કોલેજમાં રોજીંદા જીવનમાં ગુણવત્તા-માનકોનું મહત્વ વિષય ઉપર સેમીનાર યોજાયો.

ProudOfGujarat

કોરોના મહામારી વચ્ચે સર્જાયેલ કફોડી સ્થિતિમાં આજે સ્વ.અહેમદ પટેલની ખોટ ભરૂચ જિલ્લાને પડી રહી છે…!!

ProudOfGujarat

નડિયાદ બાર એસોસિએશનની ફિઝિકલ રીતે કોર્ટ ચાલુ કરવાની માંગ સાથે પાઠવ્યું આવેદનપત્ર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!