Proud of Gujarat
FeaturedGujaratINDIA

મામલતદાર દ્વારા સંતોષજનક જવાબ ન મળતા ઝઘડીયા ભાજપા મહામંત્રીની ઉપવાસની ચીમકી ઉપવાસ પર બેસવાની વાત સોશિયલ મિડીયા પર ફરતી થતાં ચકચાર.

Share

ઝઘડીયા તાલુકા ભાજપાના મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડે ઝઘડીયાના મામલતદાર રાજવંશી ને ટેલિફોનથી પુછાયેલા પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ભાજપા મહામંત્રીએ તા.૧૩ ડિસેમ્બરના રોજ સવારે ૯ વાગ્યે રાજપારડી ચાર રસ્તા પર ઉપવાસ પર બેસવાની જાહેરાત કરતા તાલુકામાં ચકચાર મચી જવા પામી છે.ભારતીય જનતા પાર્ટીના ઝઘડીયા તાલુકાના વોટસએપ ગ્રુપ પર મુકેલા એક સંદેશમાં ભુપેન્દ્રસિંહ રાઠોડે તાલુકા મામલતદાર તરફથી સંતોષજનક જવાબ ન મળતા ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી.અને અન્ય કાર્યકરો દ્વારા તેમના નિર્ણયને સમર્થન અપાયુ હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતની બે ઘટનાઓ સામે આવી, 20 લોકો ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડાયા

ProudOfGujarat

ભરૂચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસી ની મહત્વની ભૂમિકા : છોટુભાઈ વસાવા.

ProudOfGujarat

કહી ખુશી કહી ગમ-ભરૂચ ભાજપ દ્વારા પાંચ વિધાનસભા બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!