Proud of Gujarat
FeaturedGujaratINDIA

મામલતદાર દ્વારા સંતોષજનક જવાબ ન મળતા ઝઘડીયા ભાજપા મહામંત્રીની ઉપવાસની ચીમકી ઉપવાસ પર બેસવાની વાત સોશિયલ મિડીયા પર ફરતી થતાં ચકચાર.

Share

ઝઘડીયા તાલુકા ભાજપાના મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડે ઝઘડીયાના મામલતદાર રાજવંશી ને ટેલિફોનથી પુછાયેલા પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ભાજપા મહામંત્રીએ તા.૧૩ ડિસેમ્બરના રોજ સવારે ૯ વાગ્યે રાજપારડી ચાર રસ્તા પર ઉપવાસ પર બેસવાની જાહેરાત કરતા તાલુકામાં ચકચાર મચી જવા પામી છે.ભારતીય જનતા પાર્ટીના ઝઘડીયા તાલુકાના વોટસએપ ગ્રુપ પર મુકેલા એક સંદેશમાં ભુપેન્દ્રસિંહ રાઠોડે તાલુકા મામલતદાર તરફથી સંતોષજનક જવાબ ન મળતા ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી.અને અન્ય કાર્યકરો દ્વારા તેમના નિર્ણયને સમર્થન અપાયુ હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી

Advertisement

Share

Related posts

આરટીઓ ઇન્સપેકટર જે.વી.શાહનું શિક્ષણમંત્રીના હસ્તે સન્માન

ProudOfGujarat

નેત્રંગના ચાસવડ ગામેે ગમખ્વાર અકસ્માત : ૩ સારવાર અર્થે ખસેડાયા.

ProudOfGujarat

રવિવારના રોજ રોયલ સનાતન ગ્રુપ અંકલેશ્વર દ્વારા કબડ્ડી ની સ્પર્ધાનાનું આયોજન કરવામાં આવ્યું હતું .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!