Proud of Gujarat
FeaturedGujarat

ઝઘડિયા:તાડનું ઝાડ ચાલુ વીજ લાઈન પર પડતા એક વ્યક્તિનું મોત….

Share

દિનેશભાઇ અડવાણી

આ બનાવની વિગત જોતા તારીખ ૩૦-૦૪-૧૯ના રોજ ઝઘડિયા તાલુકાના કાલીયાપુરા ગામ ખાતે રહેતા જશુભાઈ માધવભાઈ વસાવાના ઘરની બહારથી વીજળીની લાઈન પસાર થાય છે તથા વીજ લાઈનની બાજુમાં તાડના ઝાડ આવેલા છે.આ તાડના ઝાડ સવારના ૫:૩૦ વાગ્યાના અરસામાં એકાએક ચાલુ વીજ લાઈન પર પડતા જશુભાઇના મોટાભાઈ ચંપકભાઈ માધવભાઈ વસાવા તે દરમિયાન ઘરની બહાર દાતણ-પાણી માટે બેઠેલા હતા અને આ વીજળીની ચાલુ લાઈન તેમના પર પડતા તેમને કરંટ લાગતા જશુભાઈ વસાવાએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી ચંપકભાઈ ને સારવાર અર્થે સરકારી દવાખાનામાં લઇ ગયા હતા પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ટુ વ્હીલર ચોરને ઝડપી પાડવામાં આવ્યો.

ProudOfGujarat

આમોદના ગાંધી ચોક વિસ્તારમાં આવેલ જૈન મંદિરને નિશાન બનાવતા તસ્કરો.

ProudOfGujarat

ભરૂચથી ભેંસો ભરી મહારાષ્ટ્ર તરફ જતી ટ્રકના ચાલકને અંકલેશ્વર વાલિયા ચોકડી વિસ્તારમાં રોકી ટોળાએ માર મારી ટ્રકમાં તોડફોડ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!