Proud of Gujarat
FeaturedGujarat

ઝઘડિયા:તાડનું ઝાડ ચાલુ વીજ લાઈન પર પડતા એક વ્યક્તિનું મોત….

Share

દિનેશભાઇ અડવાણી

આ બનાવની વિગત જોતા તારીખ ૩૦-૦૪-૧૯ના રોજ ઝઘડિયા તાલુકાના કાલીયાપુરા ગામ ખાતે રહેતા જશુભાઈ માધવભાઈ વસાવાના ઘરની બહારથી વીજળીની લાઈન પસાર થાય છે તથા વીજ લાઈનની બાજુમાં તાડના ઝાડ આવેલા છે.આ તાડના ઝાડ સવારના ૫:૩૦ વાગ્યાના અરસામાં એકાએક ચાલુ વીજ લાઈન પર પડતા જશુભાઇના મોટાભાઈ ચંપકભાઈ માધવભાઈ વસાવા તે દરમિયાન ઘરની બહાર દાતણ-પાણી માટે બેઠેલા હતા અને આ વીજળીની ચાલુ લાઈન તેમના પર પડતા તેમને કરંટ લાગતા જશુભાઈ વસાવાએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી ચંપકભાઈ ને સારવાર અર્થે સરકારી દવાખાનામાં લઇ ગયા હતા પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

Advertisement


Share

Related posts

ભરૂચ : ઝાડેશ્વર નજીક આવેલ નર્મદા પાર્કમાં કન્ટેનરમાં બનાવેલ ઓફીસમાંથી જુગાર રમતા 7 જુગારીઓને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

લમ્પી વાઇરસને લઇને ખેડા જિલ્લા પશુપાલન વિભાગની ૪૦ ટીમો સર્વેની કામગીરીમાં લાગી.

ProudOfGujarat

પેપર લીક મામલોઃ પેપર ખરીદનાર 20 વર્ષીય યુવકની અરવલ્લીમાંથી કરાઈ ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!