Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઝનોર ગામે કપિરાજે 3 લોકોને બચકાં ભરતાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.

Share

ભરૂચ તાલુકાનાં ઝનોર ગામમાં કપિરાજોએ આતંક મચાવ્યો છે. ત્રણ લોકોને બચકાં ભરતા તેઓને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઝનોર ગામમાં છેલ્લાં કેટલાક દિવસોથી કપિરાજનું ટોળું ફરી રહ્યું છે. ત્યાં આજે એક કપિરાજ દ્વારા ગામમાં ઉધમ મચાવી દીધું હતું અને ત્રણ લોકોને બચકાં ભરી લેતા ઇજાગ્રસ્ત કરી નાંખવામાં આવતા તેઓને તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્શ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયાં તેમનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે. એક સાથે ત્રણ લોકોને કપિરાજે બચકાં ભરતા ગામમાં હાહાકાર મચી ગયો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ એલ. સી. બી. એ ઇકો ગાડીના સાઇલેન્સર ચોરી કરનાર ઈસમને ઝડપી પાડ્યો..

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના જરસાડ ગામે પત્તાપાનાનો હારજીતનો જુગાર ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચનાં સેવાશ્રમ રોડ પર બે રીક્ષા ભરીને આવેલા તસ્કરો કપડાંની દુકાનમાં ચોરી કરી ફરાર થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!