Proud of Gujarat
FeaturedGujarat

આમોદ તાલુકા ના સુથોદ્રા ના ગામ લોકોએ મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું.

Share

02/08/19

દિનેશભાઈ અડવાણી

Advertisement

આજરોજ આશરે 12 વાગ્યાના સમયે મામલતદાર કચેરીએ ગામના કેટલાક લોકો આવી ગામમાં પુરની પરિસ્થિતિ વિશે રજુઆત કરી હતી મુંબઈ થી વડોદરાનો જે એક્સપ્રેસ વે બની રહ્યો છે જેમાં માટીની જરૂરત જણાતા કોન્ટ્રાક્ટરોએ આડેધડ માટીનું ખોદકામ કર્યું છે વેલમ ખાદી જે બારજથી નીકળી સુથોદ્રા સરભણ થઈ આછોદ તરફ જાય છે જેને 30 ફૂટ થી વધારે ઉંડી ખોડી હોવાથી કોઈ જાનહાની નુકશાન થાય તેમ જણાવ્યું કોન્ટ્રાક્ટરો દ્વારા જ્યાં પાણી ભરાવવાની સમસ્યા છે તે જગ્યાઓ ઉપર નાળા ન બનાવી ભૂંગરાઓ નાખ્યા ન હતા જેને કારણે પાણી નો નિકાલ ન થતા આખું સુથોદ્રા ગામ પાણી વચ્ચે ફસાયું હતુ ખેતરોમાં પણ ભારે નુકશાન થયું આ નુકસાની નું સરકાર વળતર ભરપાઈ કઈ આ પૂરગ્રસ્ત પરિસ્થિતિ નો સામનો મળી રહે તેવી માંગ સાથે ગામલોકોએ મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવ્યૂ હતું


Share

Related posts

ઝઘડીયાના રાણીપુરા ગામે ગાડી જોઇને ચલાવો એમ કહેનાર પર મહિલા સહિત ત્રણનો હુમલો.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આજે મેઘરાજાનો વિરામ…

ProudOfGujarat

સુરત: ઉમરપાડા ખાતે સુરત ગ્રામ્ય પોલીસ અને પોલીસ સમન્વય સમિતિના સંયુકત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!