Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર માં શારદા ભવન હોલ ખાતે રેપીડ તેમજ RTPCR ટેસ્ટ દરમિયાન મેડિકલ ઓફીસરનું તુમાખીભર્યું વર્તન.

Share

અંકલેશ્વર માં શારદા ભવન હોલ ખાતે રેપીડ તેમજ RTPCR ટેસ્ટ દરમિયાન મેડિકલ ઓફીસરનું તુમાખીભર્યું વર્તન સામે આવ્યું. હાલમાં કોરોના જેવી ભયંકર બીમારીના સાવચેતીના પગલાંરૂપે અંકલેશ્વરના નાગરિકો રેપીડ તેમજ RTPCR ટેસ્ટ કરાવવા જતાં હોય છે પણ ત્યાંના મેડિકલ ઓફીસરે ના શોભે એવું તુમાખીભર્યું વર્તન કરતાં નાગરિક પરેશાન થયા હતાં અને ટેસ્ટીંગ વગર ધક્કો ખાવો પડયો હતો. મેડિકલ ઓફિસરની ભાષા તદ્દન અશોભનીય હતી તેઓના આવા વ્યવહારના લીધે નાગરિકો પરેશાન માલૂમ પડે છે.

Advertisement

Share

Related posts

નર્મદા ડેમના ઉપરવાસમાં શરૂ કરાયેલ બોટિંગ પ્રવાસીઓ માટે જોખમી!!..જાણો કેમ

ProudOfGujarat

અંકલેશ્વર : આંખની પાંપણનું સફળ ઓપરેશન કરતાં જયાબેન મોદી હોસ્પિટલના ડૉ.અંજના ચૌહાણ.

ProudOfGujarat

અસુરીયા પાટીયા યુ-ટર્ન પાસે એસ.ટી બસ અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાતાં બે ઇસમોને મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!