Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર માં શારદા ભવન હોલ ખાતે રેપીડ તેમજ RTPCR ટેસ્ટ દરમિયાન મેડિકલ ઓફીસરનું તુમાખીભર્યું વર્તન.

Share

અંકલેશ્વર માં શારદા ભવન હોલ ખાતે રેપીડ તેમજ RTPCR ટેસ્ટ દરમિયાન મેડિકલ ઓફીસરનું તુમાખીભર્યું વર્તન સામે આવ્યું. હાલમાં કોરોના જેવી ભયંકર બીમારીના સાવચેતીના પગલાંરૂપે અંકલેશ્વરના નાગરિકો રેપીડ તેમજ RTPCR ટેસ્ટ કરાવવા જતાં હોય છે પણ ત્યાંના મેડિકલ ઓફીસરે ના શોભે એવું તુમાખીભર્યું વર્તન કરતાં નાગરિક પરેશાન થયા હતાં અને ટેસ્ટીંગ વગર ધક્કો ખાવો પડયો હતો. મેડિકલ ઓફિસરની ભાષા તદ્દન અશોભનીય હતી તેઓના આવા વ્યવહારના લીધે નાગરિકો પરેશાન માલૂમ પડે છે.

Advertisement

Share

Related posts

હર ઘર તિરંગા’અંતર્ગત પીએમ કૃષ્ણ આશ્રમ શાળા થવા ખાતે તિરંગા યાત્રા યોજાઈ

ProudOfGujarat

ભરૂચ : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે એસ દુલેરાના અધ્યક્ષસ્થાને પીસી-પીએનડીટી એડવાઈઝરી કમિટિની મીટીંગ યોજાઈ

ProudOfGujarat

કોરોનાનો આ તો કેવો કાળો કહેર નવજાત શિશુ પણ બન્યા સંક્રમિત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!