Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર માં શારદા ભવન હોલ ખાતે રેપીડ તેમજ RTPCR ટેસ્ટ દરમિયાન મેડિકલ ઓફીસરનું તુમાખીભર્યું વર્તન.

Share

અંકલેશ્વર માં શારદા ભવન હોલ ખાતે રેપીડ તેમજ RTPCR ટેસ્ટ દરમિયાન મેડિકલ ઓફીસરનું તુમાખીભર્યું વર્તન સામે આવ્યું. હાલમાં કોરોના જેવી ભયંકર બીમારીના સાવચેતીના પગલાંરૂપે અંકલેશ્વરના નાગરિકો રેપીડ તેમજ RTPCR ટેસ્ટ કરાવવા જતાં હોય છે પણ ત્યાંના મેડિકલ ઓફીસરે ના શોભે એવું તુમાખીભર્યું વર્તન કરતાં નાગરિક પરેશાન થયા હતાં અને ટેસ્ટીંગ વગર ધક્કો ખાવો પડયો હતો. મેડિકલ ઓફિસરની ભાષા તદ્દન અશોભનીય હતી તેઓના આવા વ્યવહારના લીધે નાગરિકો પરેશાન માલૂમ પડે છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના ખેડૂતને ભારત સરકાર દ્વારા કિસાન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આવનારી તા.૨૬ મી મે થી ૩૧ મી મે સુધી નવ તાલુકામાં ૩૫ જેટલા સ્થળોએ કોવિડ-૧૯ વેકસીનેશનની કામગીરી હાથ ધરાશે.

ProudOfGujarat

ફિલાટેક્ષ ઈન્ડિયા લિમિટેડનાં સૌજન્ય સંયુકત ઉપક્રમે બામસેફ, ઇન્સાફ, બીએમજી દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!