Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા તાલુકાના એરડી ગામે મન કી બાત કાર્યક્રમ યોજાયો.

Share

દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગામડાના છેવાડાના માનવીઓની લાગણીઓ, વિચારો અને તેમના વિશષ્ટ યોગદાન અને કોશ્યલ મન કી બાત દ્વારા દેશવાસીઓને સમર્પિત કરવામાં આવે છે. ગોધરા તાલુકાના એરડી ગામે તાલુકાનો મન કી બાત કાર્યકમ એ.પી. એમ.સી ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ વી. ચૌહાણ ની ઉપસ્થિત નિહાળવવામાં આવ્યું.ચૌહાણે દેશમાં ચાલી રહેલ આઝાદી કા અમૃત મહોત્સવમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગામડાઓના વિકાસ માટે જે વિવિધલક્ષી યોજનાઓ બનાવી છે તેની માહિતી અને માર્ગદર્શન આપેલ અને ગામડાના તમામ વડીલોને સમયસર બુસ્ટર ડોઝ મુકાવવા વિનંતી કરી હતી. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સીટ એરંડીના સભ્ય અર્જુનભાઈના માજી તાલુકા પંચાયત સભ્ય મણીલાલ પટેલ તથા આજુબાજુની તમામ પંચાયત સરપંચઓ, સભ્યઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

પતિએ જ પત્નીનું ગળું કાપી નાખ્યું એ પણ રોડની વચ્ચે…. સોશ્યલ મીડિયા પર વિડીયો થયો વાયરલ

ProudOfGujarat

સુરત (બારડોલી)-કામરેજના નેશનલ હાઇવે નંબર 48 પર આવલે પારડી ગામ નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત માં 1 નું મોત 2 વ્યકિત ઈજાગ્રસ્ત..

ProudOfGujarat

મધુ શ્રીવાસ્તવે કહ્યું જો ચૂંટણી જીતીશ તો પણ ભાજપ…. જાણો શું કહ્યું વાઘોડીયાના અપક્ષ ઉમેદવારે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!