Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા તાલુકાના એરડી ગામે મન કી બાત કાર્યક્રમ યોજાયો.

Share

દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગામડાના છેવાડાના માનવીઓની લાગણીઓ, વિચારો અને તેમના વિશષ્ટ યોગદાન અને કોશ્યલ મન કી બાત દ્વારા દેશવાસીઓને સમર્પિત કરવામાં આવે છે. ગોધરા તાલુકાના એરડી ગામે તાલુકાનો મન કી બાત કાર્યકમ એ.પી. એમ.સી ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ વી. ચૌહાણ ની ઉપસ્થિત નિહાળવવામાં આવ્યું.ચૌહાણે દેશમાં ચાલી રહેલ આઝાદી કા અમૃત મહોત્સવમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગામડાઓના વિકાસ માટે જે વિવિધલક્ષી યોજનાઓ બનાવી છે તેની માહિતી અને માર્ગદર્શન આપેલ અને ગામડાના તમામ વડીલોને સમયસર બુસ્ટર ડોઝ મુકાવવા વિનંતી કરી હતી. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સીટ એરંડીના સભ્ય અર્જુનભાઈના માજી તાલુકા પંચાયત સભ્ય મણીલાલ પટેલ તથા આજુબાજુની તમામ પંચાયત સરપંચઓ, સભ્યઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

હાલમાં જ દિવાળીની દેશભરમાં ઉજવણી થઈ ગઈ મહિલાઓ દ્વારા પોતાના ઘરના આંગણામાં રંગોળી ચિત્રો બનાવી આકર્ષણનું કેન્દ્ર બની હતી .

ProudOfGujarat

માંગરોળના શાહ ગામના બ્રિજ નિર્માણની બાજુમાં ડાઈવર્ઝન શરૂ નહીં કરાતા કોંગ્રેસે રસ્તા રોકો આંદોલનની ચીમકી આપી

ProudOfGujarat

નડિયાદ : રેલવે યુનિયન દ્વારા ઓપીએસ લાગુ કરવા મૌન રેલીનુ આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!