Proud of Gujarat
GujaratFeaturedINDIA

નારેશ્વર ખાતે નર્મદા નદીનાં કાંઠે પગથિયાં પર મુકવામાં આવેલી રંગ અવધૂત મહારાજની પ્રતિમાને અજાણ્યા ઈસમોએ ખંડિત કરતાં ચકચાર. 

Share

પ્રાપ્ત ઘટના સંબધી વિગતો અનુસાર નારેશ્વર ખાતે પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરવા માટે યાત્રિકોની સગવડ માટે નારેશ્વર રંગ અવધૂત મંદિરની બાજુમાં પગથિયાં બનાવવામાં આવ્યાનું કહેવાય છે. જ્યાં પગથિયાં પર રંગ અવધૂત મહારાજની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમાને ગત રાત્રિનાં કોઈ અજાણ્યા ઈસમોએ ખંડિત કરાયાંની ઘટના પ્રકાશમાં આવતાં લોકોમાં ચોંકી ઉઠ્યા હતા. સદર ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. મૂર્તિ ખંડિત કરવાની ઘટનાને પગલે શ્રદ્ધાળુ ભક્તોમાં દુઃખની લાગણી વ્યાપી જવા પામી હતી.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શ્રીરામ ગ્રુપ દ્વારા ધંતૂરીયા ગામમાં આગમાં નષ્ટ થયેલા ઘરોને ફરી બનાવવા માટે સહાય આપવામાં આવી…

ProudOfGujarat

સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે સુરત જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના વધઘટ અને તાલુકા અરસ પરસ બદલી કેમ્પ યોજાયા.

ProudOfGujarat

વાપી-ઘરકામ કરતી 90 મહિલાઓને વાપી મુસ્કાન ગ્રુપ હવે ભણાવશે, ધો.10માં નાપાસ વિદ્યાર્થીઓને મફતમાં ટ્યુશન કલાસ ચલાવશે..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!