Proud of Gujarat
GujaratFeaturedINDIA

નારેશ્વર ખાતે નર્મદા નદીનાં કાંઠે પગથિયાં પર મુકવામાં આવેલી રંગ અવધૂત મહારાજની પ્રતિમાને અજાણ્યા ઈસમોએ ખંડિત કરતાં ચકચાર. 

Share

પ્રાપ્ત ઘટના સંબધી વિગતો અનુસાર નારેશ્વર ખાતે પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરવા માટે યાત્રિકોની સગવડ માટે નારેશ્વર રંગ અવધૂત મંદિરની બાજુમાં પગથિયાં બનાવવામાં આવ્યાનું કહેવાય છે. જ્યાં પગથિયાં પર રંગ અવધૂત મહારાજની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમાને ગત રાત્રિનાં કોઈ અજાણ્યા ઈસમોએ ખંડિત કરાયાંની ઘટના પ્રકાશમાં આવતાં લોકોમાં ચોંકી ઉઠ્યા હતા. સદર ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. મૂર્તિ ખંડિત કરવાની ઘટનાને પગલે શ્રદ્ધાળુ ભક્તોમાં દુઃખની લાગણી વ્યાપી જવા પામી હતી.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

પૂરથી વિનાશ : મહારાષ્ટ્રમાં વરસાદ ભૂસ્ખલનથી હાલ 136 લોકોના મોત : અત્યાર સુધીમાં 8 હજારથી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા.

ProudOfGujarat

અંકલેશ્વરની સ્પેશ્યલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલમાં ફરજ બજાવ્યા બાદ તબીબ ડો.ઝરીયાબ તેમના ઘરે જતા લોકોએ સ્વાગત કર્યું.

ProudOfGujarat

નર્મદા નદીમાં ગણેશ વિસર્જનની મંજૂરી આપવાની માંગ સાથે અંકલેશ્વરના ગણેશ મંડળના આયોજકોની કલેકટરને રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!