Proud of Gujarat
GujaratFeaturedINDIA

નારેશ્વર ખાતે નર્મદા નદીનાં કાંઠે પગથિયાં પર મુકવામાં આવેલી રંગ અવધૂત મહારાજની પ્રતિમાને અજાણ્યા ઈસમોએ ખંડિત કરતાં ચકચાર. 

Share

પ્રાપ્ત ઘટના સંબધી વિગતો અનુસાર નારેશ્વર ખાતે પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરવા માટે યાત્રિકોની સગવડ માટે નારેશ્વર રંગ અવધૂત મંદિરની બાજુમાં પગથિયાં બનાવવામાં આવ્યાનું કહેવાય છે. જ્યાં પગથિયાં પર રંગ અવધૂત મહારાજની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમાને ગત રાત્રિનાં કોઈ અજાણ્યા ઈસમોએ ખંડિત કરાયાંની ઘટના પ્રકાશમાં આવતાં લોકોમાં ચોંકી ઉઠ્યા હતા. સદર ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. મૂર્તિ ખંડિત કરવાની ઘટનાને પગલે શ્રદ્ધાળુ ભક્તોમાં દુઃખની લાગણી વ્યાપી જવા પામી હતી.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

વાંકલ ખાતે આવેલ બ્રહ્મા કુમારી વિશ્વ વિદ્યાલય દ્વારા વૃક્ષારોપણ અને રોપા વિતરણનો કાર્યકમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં પ્રતિન ઓવરબ્રિજ નજીક અજાણ્યા બાઇક સવાર બે ઈસમોએ રાહદારી યુવકને પથ્થર મારી મોબાઈલની લૂંટ ચલાવતા ચકચાર મચ્યો છે…

ProudOfGujarat

દહેજ જી.આઇ.ડી.સી.માં આવેલ ટેગરોસ કેમિકલ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા કરતી વખતે બ્લાસ્ટ થતા કંપની આગની જ્વાળામાં હોમાઈ જવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!