Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં ઉનાળાની શરૂઆતમાં વાતાવરણમાં અચાનક પલટો.

Share

ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે આજે સવારે અચાનક વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને પંચમહાલ જિલ્લામાં અંશત: વાદળછાયું વાતાવરણ છવાયું હતું જોકે થોડીવારમાં વાદળો વિખેરાઈ ગયા હતા જેને લઈ લોકોએ રાહત અનુભવી હતી. ઉનાળાની શરૂઆતમાં સૂર્યનારાયણને વાદળોએ ઢાંકી દેતા વાતાવરણ ધૂંધળું બન્યું હતું જેને કારણે ગરમીથી લોકોએ થોડી રાહત અનુભવી હતી જોકે વાતાવરણમાં પલટો અને આકાશમાં વાદળોના કારણે કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી તેથી ઉનાળું ખેતીપાકને નુકસાની પણ કોઈ ભીતિ નથી અંશત: વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકોએ રાહત અનુભવી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

મહેમદાવાદમાં લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પરત ફરતા બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મૃત્યુ

ProudOfGujarat

સુરતનાં પ્રમુખપાકે રેલ્વે ફાટક નજીક યુવાન ટ્રેનની અડફેટે આવી જતાં તેને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજયું હતું.

ProudOfGujarat

ડેડિયાપાડાના MLA ચૈતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!