Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં ઉનાળાની શરૂઆતમાં વાતાવરણમાં અચાનક પલટો.

Share

ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે આજે સવારે અચાનક વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને પંચમહાલ જિલ્લામાં અંશત: વાદળછાયું વાતાવરણ છવાયું હતું જોકે થોડીવારમાં વાદળો વિખેરાઈ ગયા હતા જેને લઈ લોકોએ રાહત અનુભવી હતી. ઉનાળાની શરૂઆતમાં સૂર્યનારાયણને વાદળોએ ઢાંકી દેતા વાતાવરણ ધૂંધળું બન્યું હતું જેને કારણે ગરમીથી લોકોએ થોડી રાહત અનુભવી હતી જોકે વાતાવરણમાં પલટો અને આકાશમાં વાદળોના કારણે કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી તેથી ઉનાળું ખેતીપાકને નુકસાની પણ કોઈ ભીતિ નથી અંશત: વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકોએ રાહત અનુભવી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચની ગોવર્ધન રૂગ્ણાલય ખાતે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયો.

ProudOfGujarat

ભરૂચનાં માંચ – વરેડિયા વચ્ચે અજાણ્યા વાહને ધામણ સાપને અડફેટે લેતા રેસ્ક્યુ કરી સારવાર અપાઈ.

ProudOfGujarat

ભરૂચમાં સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું ભવ્ય આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!