Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં ઉનાળાની શરૂઆતમાં વાતાવરણમાં અચાનક પલટો.

Share

ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે આજે સવારે અચાનક વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને પંચમહાલ જિલ્લામાં અંશત: વાદળછાયું વાતાવરણ છવાયું હતું જોકે થોડીવારમાં વાદળો વિખેરાઈ ગયા હતા જેને લઈ લોકોએ રાહત અનુભવી હતી. ઉનાળાની શરૂઆતમાં સૂર્યનારાયણને વાદળોએ ઢાંકી દેતા વાતાવરણ ધૂંધળું બન્યું હતું જેને કારણે ગરમીથી લોકોએ થોડી રાહત અનુભવી હતી જોકે વાતાવરણમાં પલટો અને આકાશમાં વાદળોના કારણે કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી તેથી ઉનાળું ખેતીપાકને નુકસાની પણ કોઈ ભીતિ નથી અંશત: વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકોએ રાહત અનુભવી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ : આમોદ-પુરસા રોડ નવી નગરી ખાતેથી અગ્નિશસ્ત્રો સાથે બે આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

અંકલેશ્વર : તીર્થ નગર સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન આવતા સ્થાનિકોમાં રોષ.

ProudOfGujarat

ગોધરા : મોદીના કાર્યક્રમમાં બસો જતી રહેવાથી શ્રમજીવી મુસાફરો અટવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!