Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર લગાવાયેલ કલમો દૂર કરવાની માંગ સાથે રાજપૂત કરણી સેના દ્વારા જિલ્લા કલેકટરને અપાયું આવેદનપત્ર..!

Share

ગુજરાત રાજ્યમાં એક બાદ એક પરીક્ષાઓમાં ગેરરીતી અને પેપર ફૂટ્યા જેવા આક્ષેપો કરી ઘટનાથી લોકોને માહિતગાર કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની થોડા દિવસો અગાઉ ગાંધીનગર ખાતે પોલીસ કર્મી પર ગાડી ચઢાવી દેવા જેવા ગુન્હામાં પોલીસે ધરપકડ કરી તેની સામે IPC 307 અને 332 જેવી ગંભીર ધારાઓ લગાવવામાં આવતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

આજરોજ રાજપૂત કરણી સેના તેમજ વિવિધ સમાજના લોકોએ સાથે મળી મુખ્યમંત્રીને સંભોધિત એક આવેદનપત્ર ભરૂચ જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યુ હતુ, જેમાં યુવરાજસિંહ જાડેજા સામે લાગેલ 307 અને 332 જેવી કલમોને પરત ખેંચવા સાથે તેમને રિલીઝ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

અંકલેશ્વર- નવીદિવી ગામ ખાતેથી ભરૂચ એલસીબીએ ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના વેલુગામ નજીક પગ લપસતાં યુવક નદીમાં પડી જતા લાપતા

ProudOfGujarat

ભરૂચ : અખંડ ભારત હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા અખંડ ભારત દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!