Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : મીરાનગરથી ગુમ બાળકી મુસ્કાનની તપાસ અર્થે એસ.પી જાતે પહોંચ્યા.

Share

અંકલેશ્વર જીઆઇડીસી ખાતેના રાજપીપળા ચોકડી મીરા નગર વિસ્તારમાં સિલ્વર સિટી નામની બિલ્ડિંગમાં રહેતી રૂકસાર છેલ્લા ઘણા સમયથી ગુમ થવા બાબતે જીઆઈડીસી પોલીસ તેમજ અન્ય એજન્સીઓએ પણ શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે, એવામાં જ નવનિયુક્ત પોલીસ વડા લીના પાટીલ એ આજરોજ મુસ્કાનના ઘરની મુલાકાત લઇ આજુબાજુના રહીશોને પણ રૂકસાર વિશે પુછતાછ આરંભી હતી તેમજ વધુમાં તેઓએ પ્રજાજોગ અપીલ કરી હતી કે મુસ્કાનની ભાળ મળે તો જીઆઇડીસી પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

આમ છેલ્લા કેટલાય દીવસોથી ગુમ રૂકસારના મામલે હવે એસ.પી.ડો લીના પાટીલે સ્વંયમ રસ દાખવી પરિવાર સુધી પહોંચી તેઓને સાંત્વના પાઠવી ગુમ રૂકસારને શોધવા માટેના પ્રયત્નો તેજ કર્યાં હતા.

હારુન પટેલ

Advertisement

Share

Related posts

દિવ્ય દ્રષ્ટિ બી ઍડ કૉલેજ બેઢીયા ખાતે ૧૫૦ મી ગાંધીજી ની જન્મ જયંતી ની ઉજવણી.

ProudOfGujarat

કપડવંજમાં સસરાની હત્યાના ગુનામાં જમાઇને આજીવન કેદ

ProudOfGujarat

ગણેશોત્સવને લઈને રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, આ નિયમોનું કરવું પડશે પાલન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!