Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : મીરાનગરથી ગુમ બાળકી મુસ્કાનની તપાસ અર્થે એસ.પી જાતે પહોંચ્યા.

Share

અંકલેશ્વર જીઆઇડીસી ખાતેના રાજપીપળા ચોકડી મીરા નગર વિસ્તારમાં સિલ્વર સિટી નામની બિલ્ડિંગમાં રહેતી રૂકસાર છેલ્લા ઘણા સમયથી ગુમ થવા બાબતે જીઆઈડીસી પોલીસ તેમજ અન્ય એજન્સીઓએ પણ શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે, એવામાં જ નવનિયુક્ત પોલીસ વડા લીના પાટીલ એ આજરોજ મુસ્કાનના ઘરની મુલાકાત લઇ આજુબાજુના રહીશોને પણ રૂકસાર વિશે પુછતાછ આરંભી હતી તેમજ વધુમાં તેઓએ પ્રજાજોગ અપીલ કરી હતી કે મુસ્કાનની ભાળ મળે તો જીઆઇડીસી પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

આમ છેલ્લા કેટલાય દીવસોથી ગુમ રૂકસારના મામલે હવે એસ.પી.ડો લીના પાટીલે સ્વંયમ રસ દાખવી પરિવાર સુધી પહોંચી તેઓને સાંત્વના પાઠવી ગુમ રૂકસારને શોધવા માટેના પ્રયત્નો તેજ કર્યાં હતા.

હારુન પટેલ

Advertisement

Share

Related posts

દાહોદમાં નિલામ થઈ મહિલાની ઈજ્જત : અન્ય યુવક સાથેના પ્રેમ સંબંધમાં મહિલાને તાલિબાની સજા આપવામાં આવી : પતિ-દિયરે મળીને જાહેરમાં નગ્ન કરી હોવાના વિડીયો વાઇરલ…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં પાલેજ જિલ્લા પંચાયત તેમજ વરેડિયા તાલુકા પંચાયતની બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવારોએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો…

ProudOfGujarat

ભરૂચની ગણેશ ટાઉનશીપમાં નજીવા મુદ્દે બે જણા પર પરિવારનો હુમલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!