Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : મીરાનગરથી ગુમ બાળકી મુસ્કાનની તપાસ અર્થે એસ.પી જાતે પહોંચ્યા.

Share

અંકલેશ્વર જીઆઇડીસી ખાતેના રાજપીપળા ચોકડી મીરા નગર વિસ્તારમાં સિલ્વર સિટી નામની બિલ્ડિંગમાં રહેતી રૂકસાર છેલ્લા ઘણા સમયથી ગુમ થવા બાબતે જીઆઈડીસી પોલીસ તેમજ અન્ય એજન્સીઓએ પણ શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે, એવામાં જ નવનિયુક્ત પોલીસ વડા લીના પાટીલ એ આજરોજ મુસ્કાનના ઘરની મુલાકાત લઇ આજુબાજુના રહીશોને પણ રૂકસાર વિશે પુછતાછ આરંભી હતી તેમજ વધુમાં તેઓએ પ્રજાજોગ અપીલ કરી હતી કે મુસ્કાનની ભાળ મળે તો જીઆઇડીસી પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

આમ છેલ્લા કેટલાય દીવસોથી ગુમ રૂકસારના મામલે હવે એસ.પી.ડો લીના પાટીલે સ્વંયમ રસ દાખવી પરિવાર સુધી પહોંચી તેઓને સાંત્વના પાઠવી ગુમ રૂકસારને શોધવા માટેના પ્રયત્નો તેજ કર્યાં હતા.

હારુન પટેલ

Advertisement

Share

Related posts

પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરાનાઓ તરફથી ભરૂચ જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારના કેસોની ડ્રાઇવ તા. ૨૩/૦૨/૨૦૧૮ થી ૦૨/૦૩/૨૦૧૮ સુધી રાખવામાં આવેલ હતું

ProudOfGujarat

ખેડા પાસે મેડિકલ વાન અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં એકનું મોત નિપજ્યું

ProudOfGujarat

પોરબંદરની ભાગોળે પેટ્રોલ પંપમાં તોડફોડ અને પાંચ લાખની માંગણીના કેસમાં આરોપીઓ નિર્દોષ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!