Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં હનુમાન જયંતીની ઉત્સાભેર ઉજવણી કરાઇ.

Share

નડિયાદ બસ સ્ટેન્ડ પાસે આવેલ ભીડ ભંજન હનુમાનજી મંદિરમાં આજે હનુમાન જયંતી નિમિતે અન્નકૂટ ભોગ લગાવા આવ્યું હતું. છેલ્લા સાત દિવસથી ધાર્મિક મહોત્સવનું આયોજન કરેલ છે. જેમાં હનુમાન ચાલીસા, અનુષ્ઠાન તથા કથા અને આજે હનુમાન જયંતીના દિવસે સવારથી જ પૂજા અર્ચના બાદ સાંજે સમૂહ સુંદરકાંડ પાઠનું આયોજન તથા મહાઆરતી કરાશે. આ ઉપરાંત પીજ ભાગોળ ખાતે આવેલ હનુમાનજી મંદિરમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરેલ છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ભક્તોએ હનુમાન જયંતિની ઉજવણી કરી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અમદાવાદ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યા_પ્રોટેક્શન આપવા પોલીસ કમિશ્નરને કરી રજૂઆત..file pic

ProudOfGujarat

રાજપીપળામાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર અને વેપારી એસોસિએશનની સમજુતીથી ત્રણ દિવસ સ્વૈચ્છીક લોકડાઉન.

ProudOfGujarat

કોસંબા હાઇવે પર ડ્રાઈવરને માર મારી લૂંટ ચલાવતી ટોળકી સક્રિય…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!