Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં હનુમાન જયંતીની ઉત્સાભેર ઉજવણી કરાઇ.

Share

નડિયાદ બસ સ્ટેન્ડ પાસે આવેલ ભીડ ભંજન હનુમાનજી મંદિરમાં આજે હનુમાન જયંતી નિમિતે અન્નકૂટ ભોગ લગાવા આવ્યું હતું. છેલ્લા સાત દિવસથી ધાર્મિક મહોત્સવનું આયોજન કરેલ છે. જેમાં હનુમાન ચાલીસા, અનુષ્ઠાન તથા કથા અને આજે હનુમાન જયંતીના દિવસે સવારથી જ પૂજા અર્ચના બાદ સાંજે સમૂહ સુંદરકાંડ પાઠનું આયોજન તથા મહાઆરતી કરાશે. આ ઉપરાંત પીજ ભાગોળ ખાતે આવેલ હનુમાનજી મંદિરમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરેલ છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ભક્તોએ હનુમાન જયંતિની ઉજવણી કરી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર રાધાવલ્લભ મંદિરે નૂતન વર્ષે અન્નકૂટ યોજાયો.

ProudOfGujarat

જિલ્લા કલેક્‍ટરશ્રી સંદીપ સાગલેના અધ્‍યક્ષપદે જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની મળેલ બેઠક યોજાઇ

ProudOfGujarat

તવરા ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં આજે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!