Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે સ્વાતંત્ર્ય સેનાનીના સ્મારકને ફુલહારથી શ્રધ્ધાંજલી આપી.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે સ્વાતંત્ર્ય સેનાનીના સ્મારકને ફૂલહાર પહેરાવીને શ્રધાંજલિ આપવામાં આવી. ભાજપા અગ્રણી અને ગુજરાત હસ્તકલા નિગમના માજી ડિરેક્ટર રશ્મિકાંત પંડ્યા સહિત ગ્રામજનો, ટીમ મોદીના પદાધિકારીઓ તથા વેપારી આગેવાનો આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અત્રે સ્વાતંત્ર્ય સેનાનીના સ્મારકને ફુલહાર પહેરાવીને શ્રધ્ધાંજલી અર્પિત કરવામાં આવી હતી. સહુએ દેશને આઝાદી અપાવવામાં સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલ ભવ્ય બલિદાનોને યાદ કર્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ખેડા જિલ્લાની ૬ બેઠક પર ભગવો લહેરાયો.

ProudOfGujarat

ભરૂચ નગરનાં ગડરિયાવાડ વિસ્તારમાં ગતરોજ રાત્રીનાં સમયે જર્જરિત મકાન ધરાશાઈ થતા અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.

ProudOfGujarat

આમોદ મામલતદાર કચેરીએ પરપ્રાંતિયો ભેગાં થઈને પોતાના વતનમાં જવા માટે ઉતાવળા બન્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!