Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદમાં મંજીપુરા રોડ પરની સોસાયટીના મકાનમાં આગ લાગતાં દોડધામ.

Share

નડિયાદ મંજીપુરા રોડ ઉપર આવેલા શ્યામ સુંદર રેસીડન્સીના મકાનમા આગ લાગતા મકાનમા રહેલા ટી.વી પંખા કબાટ અને સોફા સેટ વિવિધ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આ આગ સોર્ટ સર્કિટના કારણે લાગી હોય તેવુ અનુમાન લગાવામાં આવી રહ્યું છે. મકાનમા ભાડે રહેતા ચંદ્રેશ કેશવાણી તેમના પરિવાર સાથે કામ અર્થે બહાર નીકળ્યા હતા ને મકાનમા આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. આગને ઓલવવા આજુબાજુ લોકોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આ આગની ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરતા ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી સદનસીબે આ આગમાં કોઈ જાનહાની થઈ નથી પણ હજારો રૂપિયાનુ નુકસાન થયુ હોય તેમ જણાય છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાંથી અકસ્માતે પડી જતાં પોલીસનો પગ કપાયો.

ProudOfGujarat

કરજણના ભરથાણા ટોલનાકા પાસેથી વડોદરા રૂરલ એલ.સી.બી પોલીસે ૧૧ લાખ ઉપરાંતનો દારૂ ઝડપી પાડયો

ProudOfGujarat

POG વિશેષ : ભારતીય રાષ્ટ્રીય ધ્વજ દિવસ આજરોજ મનાવવામાં આવે છે : જાણો તેની દિલચસ્પ કહાની

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!