Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : કપડવંજમાં મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું.

Share

કપડવંજમાં મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સરકારની મધ્યાહન ભોજન યોજનામાં વર્ષોથી સંચાલક, રસોયા અને મદદનીશ તરીકે ફરજ બજાવવા ઉપરાંત તેઓને 1600, 1400, 500 રૂપિયા જેવું નજીવું વેતન મળે છે. જે હાલની મોંઘવારીમાં કુટુંબનું ગુજરાન ચલાવવું આટલા વેતનમાં પોસાય તેમ નથી.
કર્મચારીઓના વેતનમાં વધારો કરી કાયમી ધોરણે ન્યાય આપવાની માંગણી કરવામાં આવી હતી. યોજનામાં કામ કરતી વિધવા, બહેનો પણ સામેલ છે. જેમનો પગાર વધારો થાય તેવી માંગ કરાઇ છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ ફરી એકવાર આ પ્રિન્ટેડ ફ્લોરલ મિની ડ્રેસમાં પોતાનો લુક બતાવ્યો.

ProudOfGujarat

ભરૂચ એલસીબીની મોટી કાર્યવાહી : કારેલા પાસે એક્સપ્રેસ હાઇવે પરથી દારૂ ભરેલી આઈસર ટ્રક કબ્જે : ટ્રકના કેબીન પાછળ બનાવેલા ચોરખાનામાંથી 9840 બોટલ દારૂ ઝડપાયો

ProudOfGujarat

અંકલેશ્વર: ખરોડ પબ્લિક સ્કુલ ખાતે કરાઈ 11માં વાર્ષિક ઉત્સવની ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!