Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા વિભાગ પેન્સનર્સ મંડળનું “વાર્ષિક સ્નેહ મિલન” ભારે વરસાદના કારણે મોકુફ રખાયું.

Share

રાજપીપલા વિભાગ પેન્સનર્સ મંડળનું તા.૧૭-૦૭-૨૦૨૨ રવિવારના રોજ યોજાયેલ “સ્નેહ મિલન” ભારેવરસાદના કારણે હાલ પુરતુ મુલત્વી રાખવામાં આવ્યું છે. સાનુકુળ વાતાવરણ થયે મુલત્વી રાખેલ “વાર્ષિક સ્નેહ મિલન” ફરીથી યોજવામાં આવશે. એમ રાજપીપલા વિભાગ પેન્શનર્સ મંડળ, રાજપીપલાના પ્રમુખ પ્રિ.એન.બી.મહીડાએએક નિવેદનમાં જણાવ્યુ છે.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના પાલેજમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર કરી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના દુમાલા વાઘપુરા ગામે ઉપસરપંચ પદે નંદુબેન વસાવાની બિનહરિફ વરણી

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં વાવડી બુઝર્ગ ગામ વિસ્તારમાં થઈ રહેલી માપણી અને પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાની કામગીરી અંગે મિલકતધારકોએ રેકોર્ડની ચકાસણી અને સહી કરી માલિકીનાં પુરાવા રજુ કરવાના રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!