Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના ઝભલામાં સામાન વેચતા વેપારીઓ સામે કાર્યવાહી.

Share

નડિયાદ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના ઝભલામાં સામાન વેચતા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઈ છે. કાર્યવાહીના ભાગરૂપે ઝડપાયેલા વેપારીઓ સામે કોર્ટ રાહે ફરિયાદ દાખલ કરવામાં આવશે તેમ ઇચા. સેનેટરી ઇન્સપેક્ટર મયંક દેસાઈએ જણાવ્યું હતું. જુલાઈ માસથી સરકાર દ્વારા પ્લાસ્ટિક પર રોક લગાવવામાં આવી છે.

નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ કરતા સંતરામ રોડ પર આવેલ 30 થી વધુ દુકાનો અને લારીઓમાં અચાનક ચેકિંગ કર્યું હતું. જે ચેકીંગ દરમિયાન 70 કિલો ઝભલા જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે ખુલ્લામાં કચરાનો નિકાલ કરતા 3 ને ઝડપ્યા હતા. તમામ પાસેથી કુલ રૂ.10 હજારનો દંડ વસુલવામાં આવ્યો છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

એગ્રી- પ્રિ- વાઇબ્રન્ટ ગુજરાત ઈવેન્ટ-૨૦૨૧ નું ગોધરા APMC ખાતે લાઇવ પ્રસારણ યોજાયુ.

ProudOfGujarat

ભરૂચ : મકતમપુર અને જૂના બોરભાઠા બેટ પાસે નર્મદા નદીમાંથી એક જ દિવસમાં બે મૃતદેહ મળતા ખળભળાટ..!

ProudOfGujarat

વાગરાના ચાંચવેલ આંબુવાડી ગ્રાઉન્ડ નજીક નહેરમાં મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!