Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મંત્રી મનીષાબેન વકીલ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ.

Share

ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને ઘરે ઘરે રાષ્ટ્ર ધ્વજ દેશવાસીઓ લગાવે તે માટે જન જાગૃતિ ફેલાવવામાં આવી રહ્યી છે. ત્યારે ગુજરાતનું સમગ્ર મંત્રી મંડળ પોતપોતાના મત વિસ્તારમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રેલી યોજી રહ્યા છે.

વડોદરામાં મંત્રી મનીષાબેન વકીલ દ્વારા આજે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોતાના મત વિસ્તારમાં કાર્યકરો સાથે રેલી યોજી હતી જેમાં હજારોની સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

વડોદરામાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ પર્સ, બેલ્ટનું વેચાણ કરતા બે વેપારી ઝડપાયા

ProudOfGujarat

નર્મદા જિલ્લાની વીજ કંપની નોટિસ આપ્યા વિના એગ્રીકલચર અને ઘર વપરાશના વીજ જોડાણો કાપી નાખે છે.ખેડૂતોએ આક્ષેપ સાથે કલેકટરને રજુઆત કરી…

ProudOfGujarat

ભરૂચ લોકસભા ના ભાજપ ના ઉમેદવાર મનસુખ વસાવા એ શક્તિ પ્રદશન કરી પોતાની ઉમેદવારી નોંધાવી, ફોર્મ જમા કરાવવા પહેલા પરસેવા છૂટ્યા, મોઢું લૂછી પહોંચ્યા અધિકારી સમક્ષ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!