Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મંત્રી મનીષાબેન વકીલ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ.

Share

ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને ઘરે ઘરે રાષ્ટ્ર ધ્વજ દેશવાસીઓ લગાવે તે માટે જન જાગૃતિ ફેલાવવામાં આવી રહ્યી છે. ત્યારે ગુજરાતનું સમગ્ર મંત્રી મંડળ પોતપોતાના મત વિસ્તારમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રેલી યોજી રહ્યા છે.

વડોદરામાં મંત્રી મનીષાબેન વકીલ દ્વારા આજે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોતાના મત વિસ્તારમાં કાર્યકરો સાથે રેલી યોજી હતી જેમાં હજારોની સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

લીંબડી અમદાવાદ હાઈવે પર કાર નાળામાં ઘુસી જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું.

ProudOfGujarat

સરદાર સરોવર નર્મદા ડેમથી માત્ર 50 કિ.મી. દૂર ભૂકંપ : ડેમ 6.5 રિક્ટર સ્કેલના ભૂકંપમાં પણ સુરક્ષિત.

ProudOfGujarat

નેત્રંગ તાલુકાની ૩૫ ગ્રા.પંચાયતમાં ૮૦.૮૪ ટકા મતદાન નોંધાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!